4 thoughts on “Pan Aadhaar Link Latest News | આ નાગરિકોને આધારને સાથે પાન લિંક કરવુ જરૂરી નહી”

  1. MY DAUGHTER STUDIED IN MEDICAL COLLAGE AND HER AGE IS 18 YEARS SO MY QUESTION IS FOR HER REQUIRED TO LINK AADHAR AND PANCARD ?

    Reply
    • (1) નિયમ મુજબ આસામ, મેઘાલય, અને કેંદ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીર ના નાગરિકો માટે પાન-આધાર લિંક કરવું જરૂરી નથી. આમાંથી તેમને છૂટ આપવામાં આવી છે.

      (2) આવકવેરા અધિનિયમ, 1961 મુજબ બિન-નિવાસી માટે પાન-આધાર લિંક કરવું ફરજિયાત નથી.

      (3) પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ કે તેથી વધુ વય વટાવી ચૂકેલા નાગરિકો માટે Pan-Aadhaar લિંક કરવું જરૂરી નથી.

      (4) આ ઉપરાંત, NRI જેઓ ભારત દેશના નાગરિક નથી, તેમના માટે પાન-આધાર લિંક કરવું ફરજિયાત નથી.

      Reply
  2. આધાર અને પાનકાર્ડ માં નામે બધું સરખું હોય તોજ લિંક થશે??

    Reply

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button