Manav Kalyan Yojana Last Date 2023 | જાણો અરજી કરવાની છેલ્લી તારિખ

Manav Kalyan Yojana Online Form 2023 | Manav Kalyan Yojana Last Date 2023 | Manav Kalyan Yojana 2023 | Manav Kalyan Yojana Online Application | Manav Kalyan Yojana Application Status | Manav Kalyan Yojana List

Manav Kalyan Yojana Last Date 2023 : ગુજરાત સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેવી કે, ખેડૂતો માટે I-Khedut Portal પર ખેતીવાડીની યોજનાઓ બહાર પાડે છે. વિધવા મહિલાઓ માટે વિધવા સહાય યોજના ચાલે છે. એવી જ રીતે આજે આપણે આ આર્ટીકલ દ્વારા Manav Kalyan Yojana વિશે જાણીશું.

સ્વ-રોજગાર વધારવા અને પ્રજાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાના હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે. Manav Kalyan Yojana Last Date 2023 આર્ટીકલ દ્વારા આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારિખ કઈ છે તે વિશે જાણીશું.

Manav Kalyan Yojana Last Date 2023

કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા Manav Kalyan Yojana 2023 યોજનામાં ચલાવવામાં આવે છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો, ગરીબ લોકો સ્વરોજગાર ઉભો કરીને આત્મનિર્ભય બને ખૂબ જરૂરી છે. આ યોજના દ્વારા ધંધો, રોજગારી ઉભી કરી શકે તે માટે ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ e-Kutir Portal ભરાય છે. આજે આ આર્ટિકલના માધ્યમથી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારિખ કઈ છે તેની માહિતી મેળવીશું.

Highlight of Manav Kalyan Yojana Last Date 2023
યોજનાનું નામManav Kalyan Yojana
વિભાગનું નામCottage and Rural Industries Gujarat
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
લાભાર્થીની પાત્રતાવ્યવસાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ
યોજના હેઠળ મળવાપાત્ર સહાયલાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ ધંધા માટે સાધન સહાય
અરજી પ્રક્રિયાની છેલ્લી તારિખOnline Last Date 31/05/2023
Official Websitehttps://e-kutir.gujarat.gov.in/
Highlight of Manav Kalyan Yojana Last Date 2023
WhatsApp Group જોડાઓ. Join Now

Manav Kalyan Yojana 2023

Manav Kalyan Yojana Last Date 2023 : આ યોજના બહાર પાડવામાં આવેલ છે. અગાઉના વર્ષોમાં આ યોજનાના અરજી ફોર્મ મેન્યુઅલ રીતે ભરાતા હતા. તેને લગતી ઓફિસમાં જમા કરાવતા હતા. e-Kutir Gujarat પર આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે.

Read More:- How to BOB Online Account Open in Gujarati: 5 મિનિટમાં

આ પણ વાંચો:- PMKisan eKYC Update 2023 | Know Last Date

Manav Kalyan Yojana List

Manav Kalyan Yojana હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૭ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.

  • કડિયા કામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
  • માછલી વેચનાર માટેની ટૂલકીટ
  • પાપડ બનાવટના સાધનો
  • અથાણા બનાવટ માટે સાધન
  • ગરમ-ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
  • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)

Manav Kalyan Yojana Online Application

Manav Kalyan Yojana Last Date 2023: માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની અરજી પોર્ટલ e-kutir.gujarat.gov.in પર કરવાનું હોય છે. અરજદારોઓએ ઘરે બેઠા પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે સફળતાપૂર્વક ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.

  • Step-1.  સૌપ્રથમ Google Search ખોલવાનું રહેશે. તેમાં “E Kutir” ટાઈપ કરવાનું રહેશે.
  • Step-2.  e-kutir વિભાગની અધિકૃત વેબસાઈટ ખુલશે.
  • Step-3.  જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
  • Step-4.  હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
  • Step-5.  User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
  • Step-6.  લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી માનવ કલ્યાણ યોજના પસંદ કરવાની રહેશે.
  • Step-7.  Manav Kalyan Yojana Online Form માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • Step-8.  Online Apploction માં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • Step-9.  તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
  • Step-10.  છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Manav Kalyan Yojana Online Print કાઢવાની રહેશે.
Manav Kalyan Yojana Last Date 2023 | જાણો અરજી કરવાની છેલ્લી તારિખ
Manav Kalyan Yojana Last Date 2023 | જાણો અરજી કરવાની છેલ્લી તારિખ

Manav Kalyan Yojana Application Status

  • માનવ કલ્યાણ યોજના એપ્લિકેશન સ્ટેટસ ઓનલાઈન ચેક કરો.
  • ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના કમિશનરની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
  • વેબ હોમપેજ પર, તમારે ઉપરના મેનૂ પર ઉપલબ્ધ “Your Application Status” પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી પૂછાયેલ વિગતો દાખલ કરો અને ફોર્મ સબમિટ કરો
  • હવે તમે માનવ કલ્યાણ યોજના માટે તમારી અરજીનું સ્ટેટસ જોઈ શકો છો.

Important Links of Manav Kalyan Yojana

Subject & Links
E -Kutir Official Portal
New User? Please Register Here!
Step By Step E kutir Registration Process
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો
Home Page
Important Links of Manav Kalyan Yojana

Manav Kalyan Yojana – HelpLine Number

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સરનામા અને ટેલિફોન નંબરની યાદી – Click Here

Read More:- How to Calculate EPF Higher Pension | શ્રમ મંત્રાલયે જાહેર કરી ફોર્મ્યુલા

આ પણ વાંચો:- Post Office New Scheme Mahila Samman Bachat Yojana | મહિલા સમ્માન બચત યોજના

FAQ’s of Manav Kalyan Yojana Last Date 2023

Manav Kalyan Yojana ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે?

ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના બહાર પાડવામાં આવેલ છે.

કેટલી વય મર્યાદાના લાભાર્થીઓ માનવ કલ્યાણ સાધન સહાય માટે અરજી કરી શકે?

અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 16 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Manav Kalyan Yojana નો લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?

રાજ્યના નાગરિકોને સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ કલ્યાણ યોજનાની એપ્લિકેશન ઈ-કુટિર ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની હોય છે.

Manav Kalyan Yojana Online માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?

ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક કુલ-1,20,000/- અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કુલ- 1,50,000/- થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

માનવ કલ્યાણ યોજના હેઠળ કેટલા પ્રકારના વ્યવસાય માટે સહાય આપવામાં આવે છે ?

માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા કુલ 27 પ્રકારના વ્યવસાય માટે સહાય આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારિખ કઈ છે ?

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઇ-કુટિર પોર્ટલ પર અરજી ઓન-લાઇન કરવાની છેલ્લી તા.31/05/2023 છે જેની નોંધ લેવી.

Disclaimer

આ આર્ટીકલથી તમને લાભકારક Manav Kalyan Yojana Last Date 2023 ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી તે લોકોને શ્રેષ્ઠ ધંધાકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.

પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Manav Kalyan Yojana Last Date 2023” વિશે કોઈપણ પ્રશ્ન  હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US  માં જઈને Comment કરીને પૂછી શકો છો. અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા સગા-સંબંધીઓમાં તમામ બહેનો સાથે જરૂર Share કરજો. તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button