સ્વરોજગાર યોજના હેઠળ Silai Machine Loan Yojana 2022

દરજી કામ માટે લોન યોજના - ૨૦૨૨

કોને "દરજી કામ માટે લોન યોજના" આપવામાં આવે છે?

   ગુજરાત આદિજાતિ  વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારાના નબળાં વર્ગો માટેની ધિરાણ યોજના છે.

Cloud Banner

ગુજરાતનાં જે બેરોજગાર શિક્ષિત બહેનો અને ભાઈઓ છે જેઓને દરજી કામનો સારો અનુભવ છે એવા લોકોને ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે.

દરજી કામ માટે લોન યોજનાનો હેતુ

દરજી કામ માટે લોન યોજનાનો હેતુ

દરજી કામ માટે લોન યોજના માટેની પાત્રતા

દરજી કામ માટે લોન યોજના માટેની પાત્રતા

ગુજરાતના બેરોજગાર અને આદિજાતિના નાગરિકો જેમની ઉંમર 18 થી 50 વર્ષ હોય એમને લાભ મળે છે.

કેટલી લોન મળે અને વ્યાજદર શું હોય છે?

લાભાર્થીને કુલ રૂપિયા 50,000/- સુધી લોન મળે છે અને જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

દરજી કામ માટેની લોન યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવાની હોય છે?

દરજીકામ માટેની Loan Gujarat  ની સહાય લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

Cloud Banner

Tailoring Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.

દરજી કામ માટે લોન યોજનાનો ઉદ્દેશ

દરજી કામ માટે લોન યોજનાનો ઉદ્દેશ

દરજી કામ માટે લોન યોજનામાં લોન પરત કરવાનો સમય

અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે. લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 %  દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.