સ્વરોજગાર યોજના હેઠળ Tabela Loan Yojana 2022

તબેલો બનાવવા માટે લોન યોજના - ૨૦૨૨

સંપુર્ણ માહિતી મેળવીએ

કોને "તબેલા બનાવવા માટે લોન યોજના" આપવામાં આવે છે?

   ગુજરાત આદિજાતિ  વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારાના નબળાં વર્ગો માટેની ધિરાણ યોજના છે.

Cloud Banner

ગુજરાતનાં જે બેરોજગાર શિક્ષિત બહેનો અને ભાઈઓ છે જેઓને પશુપાલન નો સારો અનુભવ છે એવા લોકોને ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે.

તબેલા બનાવવા માટે લોન યોજનાનો હેતુ

તબેલા બનાવવા માટે લોન યોજનાનો હેતુ

તબેલા બનાવવા  યોજના માટેની પાત્રતા

તબેલા બનાવવા  યોજના માટેની પાત્રતા

ગુજરાતના બેરોજગાર અને આદિજાતિના નાગરિકો જેમની ઉંમર 18 થી 50 વર્ષ હોય એમને લાભ મળે છે.

કેટલી લોન મળે અને વ્યાજદર શું હોય છે?

લાભાર્થીને કુલ રૂપિયા 4,,00,000/- સુધી લોન મળે છે અને જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

તબેલા બનાવવા માટેની લોન યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવાની હોય છે?

Tabela Loan Gujarat  ની સહાય લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.