ગુજરાતનાં જે બેરોજગાર શિક્ષિત બહેનો અને ભાઈઓ છે જેઓને પશુપાલન નો સારો અનુભવ છે એવા લોકોને ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે.